BREAKING

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા બાબતે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા બાબતે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી.

સમગ્ર ભાવનગર જિલ્લાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડુંગળીના ભાવ ના મળતા હોવાથી ડુંગળીની નિકાસ પર નો પ્રતિબંધ હટાવવા માટે ભારત સરકાર ના કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી આદરણીય નરેન્દ્રસિંહ તોમર સાહેબ ને ખેડૂતોવતી ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી મુકેશભાઈ લંગાળીયા દ્વારા પત્ર લખી નિકાસ પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાની રજૂઆત કરવામાં આવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો