BREAKING

અકસ્માત માં અમદાવાદ ના દંપતી નું મોત

ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ વધુ એક વાર ગોજારો સાબિત થયો, અમદાવાદ થી ભાવનગર નજીક ખોડિયાર મંદિર ગાડી લઈ  ને દર્શને આવતા પરિવાર ને બાવળિયારી નજીક અકસ્માત નડયો જેમાં પતિ પત્ની અને ડ્રાઇવર સહીત ત્રણ ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

અમદાવાદ થી ખોડિયાર મંદિર પોતાની કાર લાઈ ને  દર્શને આવી રહ્યા હતા ત્યારે બાવળિયારી નજીક સામે થી આવી રહેલ ટ્રક ચાલકે બેફિકરથી ટ્રક ચલાવી અકસ્માત સર્જતા કાર ના ડ્રાઈવર સહીત કાર સવાર માં પતિ પત્ની નું ઘટના સ્થળે જ મોત થયું હતું  જેમાં ડ્રાઈવર સહીત અમદાવાદ રહેતા શારદાબેન જેન્તીભાઈ લીંબાસીયા ઉ વર્ષ ૪૫ તેમજ તેમના પતિ જેન્તીભાઈ નારણદાસ ઉવઃ૫૦ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો