BREAKING

નોંધણવદર નજીક આવેલ શિવસાગર તળાવ નો પાળો તૂટ્યો.

પાલીતાણાના નોંધણવદર ગામ નજીક આવેલ શિવ સાગર તળાવ  નો  તૂટ્યો પાળો તૂટતાં લોકોમાં ભય નો માહોલ જોવા મળયો હતો, જો કે આ ઘટના ની જાણ થતા જ પાલીતાણા મામલતદાર સહિત ની ટિમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, આ પાણી ને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે આ પાળો તૂટતાં હજારો ગેલન પાણી વહી ગયું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો