BREAKING

તળાજા ના પશુ ચિકિત્સકનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું.


આજરોજ તળાજા તાલુકાના મામલતદાર કચેરી ખાતે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી મામલતદાર શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું વિવિધ કચેરીના ઓફિસરો ત્યાં હાજર રહ્યા મોટા પ્રમાણમાં લોકો પણ હાજર રહ્યા જ્યારે તળાજા તાલુકાના પશુ ચિકિત્સાલય માં 150 વૃક્ષો વાવી અને જતન કરવા બદલ ડોક્ટર આર જી માળી નુંસન્માન કરવામાં આવ્યું

1 ટિપ્પણી: