BREAKING

દુધાળા પ્રાથમિક શાળામાં વિજઆપા આશ્રમ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું.



 

પાલીતાણા બ્યુરો

આજે પાલીતાણા તાલુકાના દુધાળા શાળામાં પરમ પ.પૂ  પુરસોત્તમદાસ બાપૂની પ્રથમ પૃણતિથી નિમિત્તે ચોપડા વિતરણ  વીજાઆપા આશ્રમ તરફથી કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દુધાળા વિજઆપા આશ્રમ ના મહંત શ્રી હરિદાસબાપૃ ગુરુ શ્રી પૃરસોત્તમદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દુધાળા ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ રામાણી તથા સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો