પાલીતાણા બ્યુરો
આજે પાલીતાણા તાલુકાના દુધાળા શાળામાં પરમ પ.પૂ પુરસોત્તમદાસ બાપૂની પ્રથમ પૃણતિથી નિમિત્તે ચોપડા વિતરણ વીજાઆપા આશ્રમ તરફથી કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દુધાળા વિજઆપા આશ્રમ ના મહંત શ્રી હરિદાસબાપૃ ગુરુ શ્રી પૃરસોત્તમદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દુધાળા ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ રામાણી તથા સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો