BREAKING

તળાજા તાલુકામાં હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

 તળાજા ખાતે હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
 જેમાં પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યુ જેમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેઓ અનુરોધ કરવામાં આવ્યો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો