બોટાદ બ્યુરો
આજે બોટાદ શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવ માંથી એક મહિલાની લાશ મળી આવી હતી, જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ અમે ફાયર સ્ટાફના માણસોએ જઈને લાશને બહાર કાઢી હતી . આ લાશ લલીતાબેન લાલજીભાઈ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ વાળા હોવાનું જાણવા મળી રહ્યું છે કોઈ અગમ્ય કારણોસર તેમને તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો