BREAKING

પસવી ગામે ભાગવત કથાના સંતવાણી ડાયરો.



તળાજા પાસેના પસવી ગામે આહીર સમાજ દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાના આયોજનમાં પ્રથમ દિવસે ગુરુવાર રાત્રે યોજાયેલ સંતવાણી ડાયરામાં જાણિતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સાથે આરાધી ભજનિક શૈલેષ મહારાજ અને સાહિત્ય પ્રેમી ગંભીરભાઈ આહીર દ્વારા જમાવટ કરાઈ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો