ભાવનગર માં કોરોના રસીનો 95 ટકા પહેલો ડોઝ આપાઈ ચુક્યો છે.
કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.આ બાબતે આજે સવારે પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ રૂબરૂ અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ટેલીફોનિક જાણકારી મેળવી વહીવટી તંત્રનું માર્ગદર્શન કર્યું છે. કોરોના સામે સંરક્ષણ ઉપાયરૂપે જિલ્લામાં 96.5 ટકા પહેલો ડોઝ તેમજ 104.4 % બીજો કોરોનાનો ડોઝ નાગરિકોને આપી દેવામાં આવ્યો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો